મહાન સંગીતકાર કૈમીનું નિધન

ભાષા

રવિવાર, 17 ઑગસ્ટ 2008 (15:31 IST)
આધુનિક બ્રાજીલીયાઈ સંગીતના જનક ડોરિવાલ કૈમીનું શનિવારે તેમના આવાસ સ્થળે જ નિધન થઈ ગયું હતું. તેઓ 94 વર્ષના હતાં.

સ્થાનીક સમાચાર પત્રમાં છાપેલી ખબર અનુસાર ઘણાં મહત્વપુર્ણ અંગો કામ ન કરી શકવાને લીધે તેમનું નિધન થઈ ગયું હતું.

ગાયક તામજીએ તેમના નિધન પર શોક પ્રગટ કરતાં કહ્યું હતું કે અમે જીવનનો એક મહાન પ્રાધ્યાપક ખોઈ દિધો છે.

વેબદુનિયા પર વાંચો