પાકમાં હિંસા, 34ના મોત

વેબ દુનિયા

ગુરુવાર, 30 એપ્રિલ 2009 (12:40 IST)
તાલિબાનથી ઘેરાયેલા પાકિસ્તાનના કરાંચીમાં આજે જાતિય હિંસા ભડકી ઉઠતાં 34ના મોત થયા હતા જ્યારે 40 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.

પાકિસ્તાનમાં બગડતી જઇ રહેલી સ્થિતિ વચ્ચે સેનાએ બૂનેરમાંથી આતંકીઓને પાછળ ખદેડ્યા છે ત્યારે કરાંચીમાં એકાએક જાતિય હિંસા ભડકી ઉઠી હતી. આ હિંસામાં 34 લોકોના મોત થયા છે તેમજ 40થી વધુ લોકો ઘાયલ થયાનું બહાર આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો