પઠાણકોટ એયરબેસ પર થયેલ હુમલા મામલે પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદના અનેક સભ્યોની ધરપકડ કરવાનો દાવો કર્યો છે. સમાચાર એજંસી રાયટર્સ મુજબ પાકિતાન સરકારે જૈશ-એ-મોહમ્મદ પર કાર્યવાહી કરી છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી રજુ એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આ સમૂહના અનેક બીજા ઓફિસો પર પણ છાપો માર્યો છે અને તેને સીલ કરવામાં આવ્યુ છે.