26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઈંડ જકીઉર રહેમાન લખવીને 5 લાખના જામિનખત પર પાકિસ્તાનમાં ગઈકાલે જામીન મળી ગઈ હતી. જકીઉરને જામીન મળવા પાછળ પાકિસ્તાન સરકારના વકીલના કોર્ટમાં સમય પર ન પહોંચી શકવુ માનવામાં આવી રહ્યુ છે. જેને કારણે લખવીને જામીન આપવામાં આવી હતી.