હોટેલમાં ભોજન પછી શા માટે સર્વ કરાય છે વરિયાળી અને શાકર

રવિવાર, 7 જુલાઈ 2019 (14:17 IST)
વરિયાળીનો ઉપયોગ દરેક ઘરમાં કરાય છે અને તેમની તાસીર ઠંડી હોય છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આયરન અને પોટેશિયમ જેવા ઘણા ખનિજ તત્વ હોય છે. તે સિવાય તેમની સુગંધ પણ ખૂબ સારી હોય છે અને તાજગીનો અનુભવ કરાવે છે. 
- ભોજન પછી વરિયાળી ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર હોય છે. 
- ભોજન પછી વરિયાળી પાચન શક્તિને વધારવામાં પણ મદદગાર છે. 
- વરિયાળી ખાવાથી એસિડીટીનો ખતરો નહી રહે છે. 
- વરિયાળી ખાધા પછી માણસને ફ્રેશ અનુભવ થવા લાગે છે. આ એક માઉથ ફ્રેશનરનો કામ કરે છે. 
- ઘણા હોટલ અને રેસ્ટોરેંટમાં શેકેલી વરિયાળી કે રંગીન વરિયાળી પણ આપીએ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર