×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ડાયબિટીજને નિયંત્રિત રાખવા માટે ડાઈટમાં આ 7 વસ્તુઓનું સેવન લાભકારી
સોમવાર, 8 એપ્રિલ 2019 (05:55 IST)
ડાયબિટીજને નિયંત્રિત રાખવા માટે ડાઈટમાં આ 7 વસ્તુઓનું સેવન લાભકારી હોઈ શકે છે. જાણો એના વિશે
ડાયબિટીજને નિયંત્રિત રાખશે આ 7 ડાયેટ
મેથીદાણા- મેથીમાં રહેલ ફાઈબર ગ્લેક્ટોમેનન ડાયબિટીજના દર્દીઓ માટે લાભકારી છે આથી દાણા કે શાક રૂપમાં એનું સેવન જરૂર કરો.
ડાયબિટીજમાં કેયરમાં દરરોજ ત્રણથી છ ગ્રામ દાલચીનના સેવનથી ગ્લૂકોજનાસ સ્ત્તરને 29 ટકા ઘટાડી શકાય છે.
બદામના સેવનથી શરીરમાં એલડીએલ (બેડ કોલેસ્ટ્રોલ) ઘટે છે.બદામના સેવનથી ડાયબિટીજનો ખતરો ઓછો મનાય છે.
ઘણી શોધોમાં માન્યું છે કે લસણ શરીરમાં ઈંસૂલિનની માત્રા વધારે છે. આથી એનું સેવન ડાયબિટીક દર્દીઓ માટે લાભકારી છે.
સફરજનમાં રહેલા ક્વેરસેટિન નામનું તત્વ આ રોગના ખતરાને 20 ટકા સુધી ઓછું કરે છે.
ગ્રીન ટીના નિયમિત સેવનથી પણ ડાયબિટીજ કંટ્રોલમાં આવી જાય છે.
કોળાના સેવનથી પણ ડાયબિટીજમાં આરામ મળે છે.
દરરોજ એક બીંસના સેવનથી બ્લ્ડ શુગર નિયંત્રિત કરવામાં મદદ મળે છે. આ શરીરમાં ગ્લાઈકિમિક્સ ઈંડેક્સ ઘટાડે છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
સવારના નાસ્તામાં ખાશો આ વસ્તુ તો બચી જશો ડાયાબિટીસથી
ડાયબિટીજને કંટ્રોલમાં રાખશે આ 3 ડ્રાઈ ફ્રૂટસ
ડાયબિટીજથી ખરતા વાળ સુધી, જાણો ડુંગળીના 7 ફાયદા
ડાયાબિટિસના દર્દીઓએ ઘઉંને બદલે ખાવી જોઈએ આ લોટની રોટલી...થશે ફાયદો
સૂતા પહેલા કરો આ 6 કામ , જલ્દી ઘટશે વજન
જરૂર વાંચો
પાકિસ્તાનમાં વરસાદ-પૂરથી એક દિવસમાં 63 મોત, અત્યાર સુધી 250 ના મોત, કેમ અને કેવી રીતે દર વર્ષે પડોશી દેશમાં આવે છે તબાહી ?
નિર્દયી માલિકે પોતાના પાલતૂ ડૉગની સાથે કર્યુ આવુ કામ, 8 કલાક સુધી બજારમાં રાહ જોતો રહ્યો બેજુબાન વફાદાર
Surya Grahan : 2 ઓગસ્ટના રોજ દિવસે પડી જશે રાત, 6 મિનિટ સુધી ગાયબ રહેશે સૂરજ, પછી 100 વર્ષ બાદ જોવા મળશે આવો દુર્લભ નજારો
VIDEO: શુભમન ગિલ કોઈ અન્ય યુવતી સાથે કરી રહ્યા હતા વાત, પાછળ બેસેલી સારા તેન્દુલકરનુ રિએક્શન થયુ વાયરલ
Amarnath Yatra- અમરનાથ યાત્રાળુઓના ૧૬ મો જથ્થો પણ રવાના થયા
ધર્મ
Offer Shivamuth in shravan - શ્રાવણ મહિનામાં ભગવાન શિવામૂઠ ચઢાવવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
દશામા નો થાળ
dashama No Thal - દશામા ભાવ તણાં ભોજન જમો/ દશામાનો થાળ ધરવાનો
Dashama Vrat Wishes in Gujarati - દશામાં વ્રતની શુભેચ્છા
Shivling પર ક્યારેય ન ચઢાવશો આ વસ્તુઓ, નહી મળે પુજાનુ ફળ, જાણો પૂજાના નિયમ
એપમાં જુઓ
x