સૂર્ય નમસ્કાર કરવા માટે યોગ્ય સમય કયું છે?

રવિવાર, 21 જૂન 2020 (15:53 IST)
સૂર્ય નમસ્કાર સવારે ખાલી પેટ જ કરવા જોઈએ. આ સાંજે પણ કરી શકાય છે પરંતુ તમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે તમે આસનના ઓછામાં ઓછા 2 કલાક પહેલા કંઈ પણ ખાધું નહી હોય .
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર