આરોગ્ય માટે દૂધથી વધુ લાભકારી
ડોક્ટર માને છે કે દૂધ જલ્દી હજમ નથી થતુ. કબજિયાત અને ગેસ પૈદા કરે છે. દહી અને મઠ્ઠો તરત હજમ થઈ જાય છે. જે લોકોને દૂધ નથી હજમ થતુ તેમને દહી કે મઠ્ઠો લેવો જોઈએ. કોઈપણ પ્રકારના ખાવાને દહીથી હજમ કરી શકાય છે. કારણ દહી ભોજન પ્રણાલીને યોગ્ય બનાવી રાખે છે.
દહી અને દૂધનુ સેવન ક્યારે ન કરવુ ?
રાત્રે દહીનુ ક્યારેય સેવન ન કરવુ જોઈએ. જો તમે નોન વેઝ ખાઈ રહ્યા છે તો ધ્યાન રાખો કે આ સાથે ન તો દૂધ લો અને કે ન તો દહી. ક્યારેય પણ વાસી દહી ન ખાવ. ડાયાબીટિશના રોગીઓએ દહીનુ સેવન સંયમથી કરવુ જોઈએ. શરદી ખાંસી, ટાંસિલ્સ, અસ્થમા અને શ્વાસની તકલીફમાં દહી અને દૂધનુ સેવન ન કરો.