*ઘીની માત્રા તમારી શારીરિક સ્થિતિ મુજબ ઓછી-વધારે થઈ શકે છે. 
	* આ છે ઘીના ફાયદા 
	* ઘીથી બ્લ્ડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. 
	* ઘીમાં વિટામિન A, D અનેE હોય છે જેનાથી ફેટ ઓછું હોય છે. 
	* ઘીમાં રહેલ ઓમેગા3 ફેટી એસિડ વાર-વાર ભૂખ નહી લગવા દેતો અને તેનાથી તમે વધારે ભોજન ખાવાથી બચતા રહો છો. એટલે કે જાડાપણથી દૂરી.
	* ઘીમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે પણ હાઈ કોલેસ્ટ્રોલ વાળાને ઘી ખાવાની ના કરાય છે. 
	* ઘીમાં રહેલ વિટામિન K થી ફેટ સેલ્સ ઓછા હોય છે. 
	* ઘી ખાવાથી સ્કિનમાં ગ્લો પણ આવે છે. 
	* માખણથી વધારે ઘી ખાવાની સલાહ અપાય છે. 
	 
	ભોજનમાં કેવી રીતે શામેળ કરીએ...