મોશન ન બનવવાની કારણે પેટમાં અપચ, એસિડીટી , ઉબકા અને ઉલટીની તકલીફ થાય તો જિંજર એટલે કે આદુંવાળી ચ પી શકો છો. એના માટે આદુંના એક ટુકડાને આશરે 10 મિનિટ પાણીમાં ઉકાળો , પછી ગૈસથી ઉતારીને એમાં નીંબૂના રસ અને મધ મિક્સ કરી પીવું. આથી શરદીમાં પણ લાભ થશે . થઈ જાય છે.
પેટમાં દુખાવા અને અપચની પરેશાનીમાં આ લાભકારી છે. એક ચોથાઈ નાની ચમચી ઈલાયચી પાવડર , અડધી નાની ચમચી વરિયાળી અને એક ટુકડા આદુને કે કપ પાણીમાં 10 મિનિટ માટે ઉકાળો. જરૂરત પ્રમાણે એમાં દાલચીનીના નાના ટુકડા પણ મિક્સ કરી શકો છો.
એક ક્પ પાણીમાં આદુંના નાના ટુકડા , 10 તુલસીના પાન , એક લવીંગ ત્રણ કાળી મરી અને દાળચીનીના ટુકડા ઉકાળી લો. જરૂરત પ્રમાણે એમાં મધ પણ નાખી શકાય છે. શરદી, માથાના દુખાવા અને પેટમાં ભારે જેવે સમસ્યામાં આ ચા ખૂબ અસરકારક છે.