જો કે સ્પાઈસજેટના સૂત્રોનુ કહેવુ છેકે બુધવાર સુધી તેમના પર કૈશ એંડ કૈરી નિયમ લાગૂ નથી. સ્પાઈસ જેટને એક મહિના પછીની ફ્લાઈટ્સ માટે ટિકિટ બુક કરાવવાતેહે પણ રોકવામાં આવ્યા છે. બીજી બાજુ વિમાનોની કમીને કારણે પહેલા જ સ્પાઈસજેટે ડિસેમ્બર મહિનામાં બે હજારથી વધુ ફ્લાઈટ્સ રદ્દ કરી દીધી. તાજેતરમાં જ સ્પાઈસજેટ દ્વારા ભાડુ વધારવા વિશે પણ સાંભળવામાં આવ્યુ હતુ. પણ ભાડુ વધારવા છતા કંપનીની મુશ્કેલી જ્યાની ત્યા જ કાયમ છે.