ફુગાવાની નરમી અને આર્થિક વૃદ્ધિને ધ્યાનમાં રાખતા ભારતીય રિઝર્વ બેંકે આજે પોતાની નીતિગત વ્યાજદરોમાં 0.25 ટકાનો કપાત કરીને 7.75 ટકા કરી દીધી. રિઝર્વ બેંકે રેપો દરમાં કપાત કરવાનો નિર્ણય પ્રસ્તાવિત મૌદ્રિક નીતિગત સમીક્ષાથી લગભગ એક અઠવાડિયા પહેલા જ કરી દીધા. રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ સમીક્ષા ત્રણ ફેબ્રુઆરીના રોજ પ્રસ્તાવિત હતી.