તેમણે સંબોધનમાં કહ્યુ કે દેશમાં સ્વરોજગારને વધારવાની જરૂર છે. તેમણે જણાવ્યુ કે 5.70 કરોડ લોકોએ નાના ઉદ્યોગોથી 12 કરોડ લોકોને રોજગાર આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે મોટા ઔદ્યોગિક ઘર ફક્ત 1.25 કરોડ લોકોને રોજગાર આપે છે. જ્યારે કે નાના ઉદ્યોગો 12 કરોડ લોકોને રોજગાર આપે છે.