. જરૂર ન હોય તો પણ હવે લોકોને એટીએમમાંથી જબરજસ્તી 500 રૂપિયા નહી કાઢવા પડે. આવનારા કેટલાક સમયમાં જ વિવિધ બેંકોના એટીએમમાંથી લોકોને 500 રૂપિયા અને 100 રૂપિયાની સાથે 50 રૂપિયાની નોટ પણ મળશે. બૈંકિંગ સૂત્રોનુ કહેવુ છે કે વિવિધ બેંકોના એટીએમમાં ફક્ત 500 રૂપિયાની નોટ હોવાને કારણે ગ્રાહકોને ખૂબ પરેશાની થાય છે.
આ માટે બેંકોએ એટીએમમા નોટ નાખવાની સિસ્ટમમાં થોડો ફેરફાર કરવો પડશે. તેમા થોડો સમય લાગી શકે છે. બેંકોના મુજબ આરબીઆઈના આદેશ હેઠળ એટીએમમા બે મૂલ્યવર્ગના નોટ મુકવા જરૂરી હોય છે. જેવા 1000 સાથે 500 અને 500 સાથે 100 રૂપિયાની નોટ રાખવી જરૂરી હોય છે. હવે બેંકોને 100 રૂપિયા નોટ રાખવી જરૂરી હોય છે. હવે બેંકોને 100 રૂપિયા સાથે 50 રૂપિયાની નોટ મુકવી પડશે.