જેનો મતલબ છે કે ભારત વિશ્વાસની કસોટી પર ખરુ ઉતરી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે થયેલ સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ભાજપા સરકારના સત્તામાં આવવાથી ભારતની સ્થિતિમાં આ સકારાત્મક ફેરફાર આવ્યો છે. આ સર્વે પીઆર. ફર્મ એકડેલમૈનએ રજુ કર્યો છે. જેમા ભારતને 79 ટકા અંક સાથે બીજા નંબર પર સ્થાન મળ્યુ છે.
આ સર્વેમાં બતાવાયુ છે કે દુનિયાના શિક્ષિત વર્ગમાં સંસ્થાનોને લઈને વિશ્વાસમાં કમી આવી છે. આ વર્ષે આવેલ પરિણામ 2009 પછી નીચલા સ્તર પર છે. 2015ના આ સર્વેમાં વિશ્વાસપાત્ર દેશોની સંખ્યા ફક્ત 5 રહી. જે અત્યાર સુધી સૌથી ઓછી સંખ્યા છે. આ દેશોમાં યુએઈ, ભારત,ચીન, અને નીધરલેંડનો સમાવેશ છે.