આ નવા કેન્દ્રીય કાયદામાં આતંકવાદી કૃત્યોનો સમાવેશ પહેલેથી જ કરી દેવામાં આવ્યો છે. જો રાજ્યના કાયદામાં પણ તે રહે, તો તપાસમાં અસમંજસ (Double Investigation) ઊભી થઈ શકે. આથી, ગુજસીટોકમાંથી આતંકી પ્રવૃત્તિની કલમો દૂર કરી તેને કેન્દ્રીય કાયદા સાથે સાંકળવામાં આવશે.