વોડાફોન, એયરટેલ, એમટીએસ, આઈડિયા, રિલાયંસ, બીએસએનએલ અને એમટીએનએલે શુક્રવારે આ સુવિદ્યા આપવી શરૂ કરી દીધી. આનાથી તમને શુ ફાયદા થશે જાણો..
કેટલાક વિસ્તારો વંચિત રહેશે
એયરટેલે કહ્યુ છે કે જમ્મુ કાશ્મીર, અસમ અને પૂર્વોત્તરના રાજ્યોમાં સુરક્ષાને કારણે આ સુવિદ્યા લાગૂ નહી કરવામાં આવે. સંપૂર્ણ ભારતમાં ફુલ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી 3 નવેમ્બરથી લાગૂ થવાની હતી.