રતલામ મંડળના જનસંપર્ક અધિકારી જેકે જયંતે જણાવ્યુ કે રતલામ મંડળની 12471 બાદ્રા જમ્મુતવી, 12961-62 મુંબઈ ઈંદોર અવંતિકા, 12909 બાંદ્રા નિઝામુદ્દીન ગરીબ રથ, 19037 બ્રાંદ્રા ગોરખપુર ઉપરાંત 19039 બાંદ્રા મુજફ્ફરનગર ટ્રેનમાં હવે તત્કાલ ટિકિટ 50 ટકા વેચાયા બાદ રેલભાડુ વધતુ જશે.