ભારતીય રિઝર્વ બેંક સર્ક્યુલર જાહેર કરીને દરેક બેંકોને નિર્દેશ આપ્યા છે. રિઝર્વે બેંક તે સાથે કહ્યુ કે 30 દિવસોની અંદર બેંકોએ આ જણાવાયેલા નિર્દેશોને ભેળવીને એક નીતિ પણ લાવી પડશે. અત્યાર સુધી બે લાખ રૂપિયાની લોનના આવેદન પર જ બેંક સમય સીમા નક્કી કરતી હતી. પરંતુ હવે દરેક પ્રકારની લોન એપ્લીકેશન પર આ ગાઈડલાઈન લાગુ થશે.