ટાટા સમૂહના ચેરમેન રતન ટાટાએ સરકારી અધિકાર ધરાવતી એરઈંડિયાના પ્રસ્તાવિત નવા આંતરરાષ્ટ્રીય સલાહકાર બોર્ડમાં સામેલ થવાના મામલે હાલમાં કોઈ નિર્ણય કર્યો નથી.
આ બોર્ડમાં કેટલાક વૈશ્વિક એરલાઈંસ કંપનીયોના પ્રમુખ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવવાની સંભાવના છે. કારણ કે નાણાકિય સંકટ અને ભારે ઘાટામાં ચાલી રહેલ સરકારી ક્ષેત્રની આ એરલાઈનને બહાર લાવી શકાય.