કડક તાપ, પ્રદૂષણ, કરચલીઓ હોય કે પછી ચેહરા પર દાગ-ધબ્બાથી ત્વચાની સ્કીન ડાર્ક થઈ જાય છે. બજારમાં મળનારા સ્કિન કેયલ પ્રોડક્ટ સંવેદનશીલ ત્વચા માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. સારુ રહેશે કે તમે ઘરમાં મુકેલ પ્રાકૃતિક વસ્તુઓનો જ પ્રયોગ કરો કારણ કે આનાથી કોઈપણ પ્રકારનું નુકશાન થતુ નથી. તો ચાલો અજમાવીએ આ ઘરેલુ નુસ્ખા જે બનાવી શકે છે તમને બે દિવસમાં ગોરા.