વારેઘડીએ ચેહરાને અડો નહી..
દિવસભરમાં હાથ અનેકવાર બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે. જ્યારે આપણે ચેહરાને હાથ વડે અડીએ છીએ તો બેક્ટેરિયા અને ગંદકી ત્વચાને ખરાબ કરે છે. આવુ કરવાથી બચો અને હાથને સમય સમય પર ધોતા રહો. ફેશિયલ સ્ક્રબ કે ટુવાલથી રગડીને આપણે વિચારીએ છીએ કે ત્વચા સાફ થઈ ગઈ. જ્યારે કે હકીકત એ છે કે આવુ કરીને આપણે ત્વચાને નુકશાન પહોંચાડીએ છીએ. અઠવાડિયામાં એકવાર ડેડ સેલ્સની પરત હટાવવાથી ચેહરો સાફ થઈ જાય છે.