બહાર જવાના 30 મિનિટ પહેલા સનસ્ક્રીન લગાવો, સવારે 10 વાગ્યે થી બપોરે 12 વાગ્યે સુધી તડકામાં ન જવું અને ચેહરાને બચાવા માટે એને સ્કાર્ફથી ન ઢાંકવું. એવું કરવાથી બહારના બેકટીરિયા અને ધૂળ તમારા સ્કાર્ફમાં ફસાય જાય છે જે ત્વચાની સપાટી સાથે ઘસારા થયા બાદ ખંજવાળનું કારણ બની શકે છે. આથી અહીં અમે ત્વચાની રંગતને નિખારવા માટે પ્રાકૃતિક ઉપાય જણાવી રહ્યા છીએ.