જેડીયૂનાં ઉમેદવાર અખ્તરુલ ઇમાને કહ્યુ કે લઘુમતી વોટ વહેંચાઇ ન જાય એટલા માટે ચૂંટણી મેદાનમાંથી હટી જવાનું નક્કી કર્યુ છે. કિશનગંજ બેઠક પરથી મૌલાના અસરારુલ કોંગ્રેસની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ભાજપે ડી.કે.જયસ્વાલને તેમના ઉમેદવાર બનાવ્યા છે.