મોદીને મળ્યો એપોઈંટમેંટ લેટર

મંગળવાર, 20 મે 2014 (18:23 IST)
નરેન્દ્ર મોદી સંપૂર્ણ બહુમતિ મળતા નિર્વિવાદરૂપે ભારતના પીએમ બનવા જઈ રહ્યા છે. આ અંગે રાષ્ટ્રપતિ તરફથી પણ તેમને નિમણૂંક પત્ર મળી ગયો છે. તેઓ 26મી મેના દિવસે સાંજે 6 કલાકે ભારતના પીએમ પદના શપથ લેશે.  નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ તરફથી મળેલ નિમણૂંક પત્ર નીચે મુજબ છે. 

વેબદુનિયા પર વાંચો