નવરાત્રિમાં ભૂલથી પણ ન કરશો આ 9 કામ...નહિ તો

બુધવાર, 10 ઑક્ટોબર 2018 (11:45 IST)
નવરાત્રી માતાની આરાધના કરવાના દિવસો છે. આ દિવસે પૂર્ણ શ્રદ્ધાથી ભક્તો વ્રત ઉપવાસ કરી માતાની ભક્તિ કરે છે. તેથી આ દરમિયાન કેટલાક એવા કાર્યો છે જે ભક્તોએ ભૂલથી પણ ન કરવા જોઈએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર