દક્ષિણ-પશ્ચિમમાં ડબલ હેપ્પીનેસ સિમ્બોલ લગાવો

W.D

* બેડરૂમમાં દક્ષિણ-પશ્ચિમમાં ડબલ હેપ્પીનેસ સિમ્બોલ લગાવો.

* ગળામાં સ્ફટિકની માળા પહેરવાથી ક્રોધ શાંત થાય છે. આભા મંડળ સ્વસ્થ રહે છે. આધ્યાત્મિક શક્તિ વધે છે.

* પૂજાના રૂમમાં રાધા-કૃષ્ણની મૂર્તિ, દરાવાજા પર તેમજ પૂજા સ્થળ પર બેઠેલા ગણેશજીની સ્થાપના કરવી જોઈએ.

* ખેતરની અંદર સુકાઈ ગયેલ દૂધી અને કોળાનું ફળ લાવીને તમારા રસોડામાં લગાવી દો તેનાથી તમારી રસોઈમાં દોષ ઘણી હદે દૂર થઈ જશે.

વેબદુનિયા પર વાંચો