પ્રવેશ વર્માએ મનીષ સિસોદિયાને જવાબ આપતા કહ્યું, "લોકોને સમજમાં આવી રહ્યું છે. 11 વર્ષથી આ જૂઠી સરકાર ચાલતી હતી. લોકોને સપનાં દેખાડીને સત્તા મેળવી હતી. તેમણે યમુના સાફ કરવાનો વાયદો કર્યો હતો અને વાયદો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલ તેમાં ડૂબકી લગાવશે. પણ આમ ન થયું. તેમની પાસે કોઈ પ્લાનિંગ નથી. જો ભાજપ જીતશે તો તેઓ યમુના સાફ