બીજી બાજુ દિલ્હી ડેયરડેવિલ્સે પણ પોતાના ત્રણ ખેલાડીઓને આગામી આઈપીએલ પહેલા જ છોડી દીધા છે. ટીમે કેવિન પીટરસન. દિનેશ કાર્તિક અને મુરલી વિજયને છોડવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી ડેયરડેવિલ્સના મુખ્ય કાર્યકારી હેમંત દુઆએ આની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યુ કે અમે અગાઉની આઈપીએલ સત્રમાં ફક્ત 11 ખેલાડીઓને રાખ્યા છે.