પોલીસે રાજસ્થાન ક્રિકેટ સંઘના અધ્યક્ષ લલિત મોદીને તેમના વિરૂદ્ધ નોંધાયેલી ફરિયાદના પગલે પોલીસ સ્ટેશનમાં હાજર થવા નોટિસ આપવામાં આવી છે.
લલિત મોદીના વકીલ મહમૂદ આવદીએ આ માહિતી આપી હતી અને જણાવ્યુ હતુ કે જયપુરના જ્યોતિનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ મોદીને તેમની સામે અનિલ શેખાવત દ્વારા 20 જાન્યુઆરીએ કરેલી ફરિયાદ અંગેની પૂછતાજ માટે બોલાવ્યા છે.
તેમણે જણાવ્યુ કે અનિલ શેખાવતે લલિત મોદીએ પર આરસીએ કોષથી 22 લાખ રૂપિયાનો દૂરપયોગ કર્યો હોવાની ફરિયાદ કરી છે.