બીસીસીઆઈએ કરી લોઇડની ફરિયાદ

વાર્તા

શનિવાર, 22 નવેમ્બર 2008 (11:50 IST)
બીસીસીઆઈએ આઈસીએલ અને આઈપીએલના સંબંધે વેસ્ટઈંડિઝના પૂર્વ કપ્તાન ક્વાઈવ લોઇડની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને તેમના વિરૂદ્ધ ફરિયાદ કરી છે.

આસીસીના મુખ્ય કાર્યકારી હારૂન લોર્ગાટે કહ્યુ કે પરિષદ ટિપ્પણીનો સંદર્ભ અને તથ્ય જાણવા લોયડ સાથે વાતચીત કરશે. લોર્ગાટે એ વાતની સ્પષ્ટતા કરી છે કે બીસીઆઈના સચિવ એન.શ્રીનિવાસને આ મુદ્દે એક ઈ-મેલ આઈસીસીને મોકલ્યો છે. આઈસીસી આ મુદ્દે નિષ્પક્ષ અને યોગ્ય નિર્ણય લેશે.

વેબદુનિયા પર વાંચો