દ્રવિડનો ક્રમ નીચે જઈ શકે છે: ધોની

વાર્તા

ગુરુવાર, 18 ડિસેમ્બર 2008 (22:25 IST)
ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ આજે એવા અણસાર આપ્યા હતાં કે ફોમમાં ન રમતા રાહુલ દ્રવિડનો ઈંગ્લેંડ સામેની અંતિમ ટેસ્ટ મેચમાં બેટ્સમેનોની ગણતરીમાં ક્રમ પાછો ઠેલાઈ શકે છે.

ધોનીએ કહ્યુ હતુ કે અમે રાહુલ દ્રવિડને બેટીંગ ક્રમમાં નીચે લાવી શકીએ છીએ, જેથી તેમને ફોમમાં પાછા ફરવામાં મદદ મળી શકે. તેમણે ચેન્નઈ ટેસ્ટમાં માત્ર ચાર રનમાં આઉટ થઈ ગયા હતાં. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પણ રાહુલનું પ્રદર્શન સારૂ રહ્યુ ન હતું.

વેબદુનિયા પર વાંચો