. પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વનડે પૂર્ણ થયા બાદ બંને ટીમો પેવેલિયન તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન પાકિસ્તાની ખેલાડી અહેમદ શહેજાદે શ્રીલંકાના બેસ્ટમેન તિલકરત્ને દિલશાન પર ધર્મ બાબતે ટિપ્પણી કરી. મળતી માહિતી મુજબ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ મામલે તપાસ કરી રહી છે.