રોહિત શર્મા બન્યો નવો ટેસ્ટ કેપ્ટન

શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 (17:25 IST)
રોહિત શર્મા બન્યો નવો ટેસ્ટ કેપ્ટન, શ્રીલંકા સામે T20 અને ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાતભારતીય ટીમને ટેસ્ટ ટીમમાં નવો કેપ્ટન મળી ગયો છે. 
 
આની સાથે જ શ્રીલંકા સામે રમાનારી 3 મેચની T20 અને ટેસ્ટ સિરીઝ માટે પણ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલી અને રિષભ પંતને T20I સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર