માહિતી મુજબ ગૃહ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી સંસદીય મામલાની કેબિનેટ સમિતિએ આજે બજેટ સત્રના વિસ્તૃત કાર્યક્રમને અંતિમ રૂપ આપ્યુ. આગામી સત્રમાં સરકાર મહત્વપુર્ણ જીએસટી ખરડાને પાસ કરાવવાની ઈચ્છુક ચ હે. સીસીપીએની બેઠક પછી સંસદીય મામલાના મંત્રી એમ વેકૈંયા નાયડૂ વિપક્ષનાનેતાઓ સાથે પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ, પોંડિચેરી અને કેરલમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને જોતા આ સત્રના સમય પર ચર્ચા માટે બેઠક કરશે.