શું તમે માનશો કે આ વિનોદ ખન્ના છે ?

ગુરુવાર, 6 એપ્રિલ 2017 (18:29 IST)
વિનોદ ખન્નાને બોલીવુડના હેંડસમ હીરોમાંથી એક માન્યું છે. તેમના શિખર દિવસોમાં તે આકર્ષણનો કેન્દ્ર થતા હતા. આ  દિવસો વિનોદ ખન્નાની તબીયત ખરાબ છે. તેમના મોટા દીકરા રાહુલ ખન્નાએ જણાવ્યું હતું કે પાણીની કમીના કારણે તેને હોસ્પીટલમાં ભરતી કરાવ્યું છે. એ પહેલા કરતા સ્વાસ્થયમાં સુધાર થઈ રહ્યું છે. 
સોશલ મીડિયા પર જે તેમના ફોટા વાયરલ થઈ રહ્યા છે તેને જોઈને આ સમયે વિશ્વાસ કરવું મુશ્કેલ છે  કારણકે વિનોદ ખન્ના બહુ નબળા અને અસ્વસ્થ નજર આવી રહ્યા છે. જણાવી રહ્યા છે કે તેને કેંસર છે અને તેમની હાલાત બહુ વધારે ખરાબ છે. ખન્ના પરિવારએ કોઈ પણ સભ્ય આ વાતની પુષ્ટિ નહી કરી છે. પણ તેમની આ હાલાત જોઈ તેમના ફેંસ ચિંતિંત થઈ ઉઠ્યા છે. 
 
70માં વિનોદ ખન્ના ખૂબ સફળ રહ્યા હતા. નંબર વન સિંહાસન માટે તેમના અને અમિતાભ બચ્ચનનો મુકાબલો હતો. અચાનક વિનોદએ ગ્લેમરસ ઈંડસ્ટ્રીને અલવિદા કહી દીધુ અને સંન્યાસ લઈને રજનીશના આશ્રમ હાલ્યા ગયા. ત્યાં તેને માલી બનાવી દીધું છે. ઘણા લોકોનો માનવું છે કે જો વિનોદએ આવું નહી કર્યું હોત તો એ અમિતાભ બચ્ચનથી મોટા સુપરસ્ટાર હોતા. 

વેબદુનિયા પર વાંચો