બોલીવુડ્ એકટર શાહિદ કપૂર અને મીરા રાજપૂતના લગ્નની ખબરો પાછલા 6 મહીનાથી સુર્ખિયોમાં હતી. જેના પછી મંગળવારે 7 જુલાઈએ બન્નેના લગ્ન બંધનમાં બંધી ગયા. ખબર છે કે મીરા અને શાહિદના લગ્ન 11 વાગ્યે સંપન્ન થઈ ગયા. ગત રાત્રે 6 જુલાઈએ સંગીત સમારોહના આયોજન કરાયું જેમાં શાહિદ અને મીરા ખૂબ નાચ્યા.