શાહિદ-મીરા પરણી ગયા, સમારોહમાં 40 મેહમાનો આવ્યા(જુઓ ફોટા)

મંગળવાર, 7 જુલાઈ 2015 (18:21 IST)
બોલીવુડ્ એકટર શાહિદ કપૂર અને મીરા રાજપૂતના લગ્નની ખબરો પાછલા 6 મહીનાથી સુર્ખિયોમાં હતી. જેના પછી મંગળવારે 7 જુલાઈએ બન્નેના લગ્ન બંધનમાં બંધી ગયા. ખબર છે કે મીરા અને શાહિદના લગ્ન 11 વાગ્યે સંપન્ન થઈ ગયા. ગત રાત્રે 6 જુલાઈએ સંગીત સમારોહના આયોજન કરાયું જેમાં શાહિદ અને મીરા ખૂબ નાચ્યા. 
Twitter
 
લગ્નના સમારોહ ગુપચુપ રીતે થયું જ્યાં શાહિદ અને મીરાના નિકટના સંબંધીઓ જોડાયા. સૂત્રો પ્રમાણે તો આ સમારોહના આયોજનમાં માત્ર 40 મેહમાન જ શામેલ થયા. લગ્નના સમારોહ સંપન્ન થયા પછી રિસેપ્શન 7 જુલાઈની સાંજે ગુડગામના 5 સિતારા હોટલમાં થશે. 
 

ઉલ્લેખનીય છે કે  લગ્નના એક અઠવાડિયા પછી મુંબઈમાં 12 જુલાઈએ ગ્રાંડ રિસેપ્શન રાખશે જ્યાં બોલીવુડના ઘણા નામી હસ્તિઓ શામેલ થશે. સૂત્રોની માનીએ તો રિસેપ્શન સમારોહ આશરે 500 લોકોને આમંત્રણ આપ્યા છે. કહેવાય છે કે લગ્નમાં બધુ  ભોજન શાકાહારી હતું. અને નિકટના લોકો  વચ્ચે લગન સંપન્ન થયા. 

વેબદુનિયા પર વાંચો