જીનતનો બનારસ સાથે ખાસ સંબંધ છે. તેમનુ આખુ બાળપણ બનારસની ગલિયોમાં વીત્યુ છે. જીનત કાયમ બનારસ જતી રહે છે. તેથી આમિરનો પણ બનારસ સાથે એક ભાવનાત્મક સંબંધ બન્યો છે. આમિરે પોતાની માતાના પૈતૃક ઘરને લેવાની બધી ફોરમાલિટી પુર્ણ કરી લીધી છે. આમિર થ્રી ઈડિયટ્સ ફિલ્મ માટે બનારસમાં શૂટિંગ કરવા ગયા હતા ત્યારથી જ આ ઘર માટે પાછળ પડ્યા હતા જે હવે જઈને ઘરનું સપનું પુર્ણ થયુ છે. બનારસમાં માતાના પૈતૃક ઘરને પોતાના કબજામાં લેવુ હંમેશાથી તેમનુ સપનુ રહ્યુ છે.