અત્રે એ ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી અને અનેક મોટી હ્સ્તિઓને સફાઈ કરવાની ચેલેંજ આપી હતી. ત્યારબાદ દેશની અનેક નાની મોટી હસ્તિયોએ આ અભિયાન સાથે જોડાઈ. . અમિતાભ પહેલા બોલીવુડ સ્ટાર ઋત્વિક રોશન, સલમાન ખાન બીજી બાજુ ક્રિકેટ સ્ટાર સચિન તેંડુલકર યોગ ગુરૂ બાબા રામદેવ કોંગ્રેસ નેતા શશિ થરુર પણ આ અભિયાન સાથે જોડાય ચુક્યા છે.