આદેશ શ્રીવાસ્તવની શોકસભામાં બોલીવુડ સેલિબ્રિટીઝ (જુઓ ફોટા)

ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2015 (12:52 IST)
દિવંગત સંગીતકાર ગાયક આદેશ શ્રીવાસ્તવની યાદમાં 8 સપ્ટેમ્બરના રોજ મુંબઈન ઈસ્કૉન મંદિરમાં શોકસભા રાખવામાં આવી. આ સભામાં અમિતાભ બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન સહિત અનેક ફિલ્મી હસ્તિયો પહોંચી. 
 
આદેશના પરિવારમાં પત્ની વિજયેતા પંડિત અને બે પુત્ર અનિવેશ અને અવિતેશ છે. ઉલ્લેખનીય છે કે કૈસર સામે લડી રહેલ આદેશ શ્રીવાસ્તવનુ 5 સપ્ટેમ્બરના રોજ 12.30 વાગ્યે મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં નિધન થયુ હતુ.  



                                                              ડો. શ્રીરામ માધવ નેને - માધુરી દિક્ષિત 


જીતેન્દ્ર 




 


જતીન-લલિત 




ઋષિ કપૂર 





જેકી શ્રોફ 









જુહી ચાવલા 






નેહા ધૂપિયા 






રાજીવ કપૂર 





વિજ્યેતા પંડિત અને તેમના બે પુત્રો  
 



વેબદુનિયા પર વાંચો