કરિશ્મા -સંજયના છુટાછેડામાં 5 મુખ્ય સમજૂતી

સોમવાર, 11 એપ્રિલ 2016 (15:21 IST)
બોલીવુડ એકટ્રેસ કરિશ્મા કપૂર અને સંજય કપૂર વચ્ચે છુટાછેડાની બધી શરતો  પર સમજૂતી થઈ ગઈ છે. 



                                                                   
                                                              આગળ ક્લિક કરીને જાણો આ પાંચ સમજૂતી 
 

સમજૂતી નં. 1 
સૌથી મોટો  વિવાદ બાળકોની કસ્ટડીને લઈને હતો . સમજૂતી મુજબ કસ્ટડી કરિશ્માને મળી ગઈ છે. સમય-સમય પર સંજય બાળકોને  મળવા જઈ શકે છે. મહીનાના 2 વીકેંડ બાળકો સંજય પાસે રહેશે. શરદી-ગરમીની રજાઓમાં અડધો સમય પણ સંજય પાસે રોકાશે.  

 સમજૂતી નં. 2 
બાળકો મોટા થતા બાળકોના લગ્ન અને અભ્યાસમા અડધો  ખર્ચ સંજય ઉઠાવશે. 
 
સમજૂતી નંબર 3
સંજય કપૂરના પિતાાના નામનુ  મુંબઈનું  મકાન કરિશ્માને મળ્યુ. 
સમજૂતી નંબર 4 
બાળકોના નામ પર 14 કરોડના બોંડ ખરીદ્યા . આ બોંડથી દર મહીના 10 લાખના વ્યાજ બાળકોના ખર્ચ માટે મળશે. બાલિગ થતા બાળકો બાંડની પૂરી રકમ લઈ શકે છે. 

સમજૂતી 5 
કરિશમા કપૂરે મુંબઈમાં દાખલ દહેજ ઉત્પીડન અને ઘરેલૂ હિંસાના કેસ પરત લીધા. 
 

વેબદુનિયા પર વાંચો