બોલીવુડ એકટ્રેસ કરિશ્મા કપૂર અને સંજય કપૂર વચ્ચે છુટાછેડાની બધી શરતો પર સમજૂતી થઈ ગઈ છે.
આગળ ક્લિક કરીને જાણો આ પાંચ સમજૂતી
સમજૂતી નં. 1
સૌથી મોટો વિવાદ બાળકોની કસ્ટડીને લઈને હતો . સમજૂતી મુજબ કસ્ટડી કરિશ્માને મળી ગઈ છે. સમય-સમય પર સંજય બાળકોને મળવા જઈ શકે છે. મહીનાના 2 વીકેંડ બાળકો સંજય પાસે રહેશે. શરદી-ગરમીની રજાઓમાં અડધો સમય પણ સંજય પાસે રોકાશે.
સમજૂતી નં. 2
બાળકો મોટા થતા બાળકોના લગ્ન અને અભ્યાસમા અડધો ખર્ચ સંજય ઉઠાવશે.