પ્રધાન્મંત્રી નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી દેશવ્યાપી બેટી બચાઓ અને બેટી પઢાઓ અભિયાનની શરૂઆત કરી રહ્યા છે. જો માધુરી દીક્ષિત આ અભિયાનની બ્રાંડ એમબેસેડર બને તો 22 જાન્યુઆરી કાર્યક્રમમાં તેમની હાજરી ચોક્કસ થશે આ પહેલા ભાજપની મધ્યપ્રદેશ સરકાર દ્વ્રારા ચાલવાઈ રહેલી બાળ સ્વાસ્થય યોજના મમતાના પ્રચરાની જવાબદારી પણ માધુરી દીક્ષિત સંભાળી રહી છે.