હું રાજનીતિ માટે યોગ્ય વ્યક્તિ નથી - અમિતાભ

IFM
એક લાંબા સમય વિત્યા પછી બિગ બીએ એક રહસ્યનો ઘટસ્ફ્ટોટ કર્યો છે. પોતાના બ્લોગ પર આ બાબતની ચર્ચા કરતા બિગ બીએ લખ્યુ છે કે મને ઘણા લોકો પૂછે છે કે તમે રાજનીતિમાં કેમ આવ્યા હતા અને આવ્યા તો પછી રાજનીતિ છોડી કેમ દીધી ? જેના જવાબમાં બચ્ચને કહ્યુ કે - મને રાજનીતિમાં જવા માટે કહેવામાં આવ્યુ હતુ, અને રાજનીતિ મને એ માટે છોડવી પડી કે હું આ કામ માટે યોગ્ય વ્યક્તિ નહોતો.

વેબદુનિયા પર વાંચો