રાજનીતિમાં આવવાની પુષ્ટી કરતા રજનીકાંત જણાવે છે કે હું ભગવાન દ્વ્રારા બતાવેલા રસ્તે જઈ રહ્યો છું તેઓ એવું ઈચ્છે કે હું રાજનીતિમાં આવીને લોકોની સ એવા કરું તો હું એવું જ કરીશ . પણ રાજનીતિનું ક્ષેત્ર ધારીએ તેવું સહેલું નથી વધુ સાવચેત રહેવાની જરૂર છે. હું રાજનીતિથી ડરતો નથી પણ તેને લઈને થોડો સંકોચ અનુભવું છું રાજનીતિમાં મજબૂત પકડ હોવી જરૂરી છે.