રામુના સવાલ જોતા તેનો હેતું ગણેશજીની મજાક ઉડાવવાનો હોય તેવું સ્પષ્ટ થાય છે. રામુએ લોકોને ગણેશ ચતુર્થીની શુભકામના પોતાની અનોખી રીતે પાઠવી હતી. તેણે ટ્વિટ કર્યું હતું કે ,જે ખુદ પોતાનું માથું ન બચી શકયા તે બીજાનું માથું કેવી રીતે બચાવી શકશે. ખેર મૂર્ખાઓને ગણપતિ દિવસની વધાઈ.