બાજીરાવ મસ્તાની માટે રણવીર પોતાના ઘરની બહાર જઈને એકલા રહેવાની તૈયારી કરી રહ્યો છે. અભિનેતાએ કહ્યું હતું કે,ઘરમાં મારી માતા ,પિતા અને બહેન છે ફિલ્મ માટે મને એકલાપણું જોઈતું હતું . બાજીરાવના પાત્રને યોગ્ય રીતે ન્યાય આપી શકું તે હેતુથી હું કેટલાક દિવસો માટે ટેલીવિઝન,ફોન ઈનટરનેટથી દૂર જવા માંગતો હતો.