એક વેબસાઈટ જણાવ્યા મુજબ બોલીવુડનું હોટ કપલ રણવીર અને કેટરીના હવે એક સાથે રહી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ પોતાના સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા બાદ રણબીર અને કેટરીનાએ એક સાથે રહેવાનો નિર્ણય લઈ લીધો છે. રણવીરે થોડા દિવસ પહેલાં કાકડાનું ઓપરેશન કરાવ્યું ત્યારે કેટરીનાએ તેનો ખાસ ખ્યાલ રાખ્યો હતો અને ત્યારથી જ આ બન્ને સાથે રહી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં કેટરીના ઈંટરવ્યુમાં અંગેના સંબંધને લઈને કહ્યું કતું કે , તે મારી જિંદનગીનો મહત્વનો હિસ્સો છે પરંતુ હાલમાં લગ્ન કરવાની નથી . ગત મહિને કેટરીનીએ રણબીરના જન્મદિન પ્રસંગે સરપ્રાઈજ બર્થડે પાર્ટીનુ આયોજન કર્યું હતું . જે બાદ એવું કહેવામાં આવતું હતું કે આ બન્ને સંબંધને લઈને ખૂબ ગંભીર છે અને નવો અધ્યાય શરૂ કરવા માંગે છે.