મિલ્ખા સિંહ ,એમસી મેરી કોમ ,કિશોર કુમાર ,દારાસ સિંહ જેવી હસ્તિઓના જીવન પર ફિલ્મ બની ચૂકી છે. પામેલાને જ્યારે પતિના જીવન પર ફિલ્મ બનાવવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે યશ ચોપડા જીવન પર આધારિત ફિલ્મ બનાવવા અંગે વિચારી રહી છું . પામેલાએ દ્વિતીય યશ ચોપરા મેમોરિયલ એવોર્ડની જાહેરાત પર બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદમાં આ વાત કરી હતી.