ફિલ્મ કલાકારોઅે અમદાવાદની મુલાકાત ટાળી

બુધવાર, 26 ઑગસ્ટ 2015 (16:48 IST)
ફિલ્મ કલાકારો રાજપાલ યાદવ, વિજય રાઝ અને ટીયા બાજપાઈ તેમની અાગામી ફિલ્મ બાંકે કી ક્રેઝી બારાતના પ્રમોશન માટે અમદાવાદ અાવવાના હતા, પરંતુ અાજના બંધના અેલાન અને અજંપાભરી સ્થિતિને પગલે તેમણે શહેરની મુલાકાત રદ કરી છે તેવી જ રીતે અનિલ કપૂર, જાેન અબ્રાહમ અને શ્રુતિ હાસન પણ તેમની ફિલ્મ વેલકમ બેકના પ્રમોશન માટે અાજે અમદાવાદ અાવવાના હતા, પરંતુ તેમણે પણ તોફાનોના પગલે અમદાવાદની અાજની મુલાકાત રદ કરી છે.

વેબદુનિયા પર વાંચો