દેવાનંદનો સનસનાટીભર્યો ખુલાસો

ભાષા

ગુરુવાર, 27 સપ્ટેમ્બર 2007 (20:05 IST)
નવી દિલ્હી (ભાષા) સદાબહાર અભિનેતા દેવાનંદે એમના પુસ્તક 'રોમાંસિંગ વિથ લાઇફ'માં ઘણા સનસનાટીભર્યા છાના સમાચારો બહાર પાડીયા છે. બુધવારે આ પુસ્તકનું વિમોચન પ્રધાનમંત્રી મનમોહનસિંહે એમના 75માં જન્મદિવસ પર કર્યું અને સંયોગથી દેવાનંદનો પણ ગઇકાલે 84મો જન્મદિવસ હતો.

'રોમાંસિંગ વિથ લાઇફ'માં દેવાનંદ લખે છે કે કટોકટીના સમયે થોડાક ફિલ્મી સ્ટારો પર આ વાતનો દબાવ નાખ્વામાં આવ્યો હતો કે સંજય ગાંધીને ભાવી પ્રધાનમંત્રીના રૂપમાં રજુ કરવામાં આવે અને જેઓએ આ કરવાનું ના પાડી, તેઓએ એનું પરિણામ ભોગવવું પડયું.

વેબદુનિયા પર વાંચો